યોગ ભગાવે રોગઃ વાતરોગને દૂર કરવા માટે કરો આટલુ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

વિવિધ પ્રકારના વાત રોગથી રાહત મેળવવા માટે તલના તેલમાં લસણ નાંખી નિરગુંડી, અમરવેલ, વગેરેનું તેલ બનાવી તેનો ઉપયોગ કરવો જોઈએ. પનીર અને સોયાબીનનું સેવન કરવાથી પણ રાહત મળી રહે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram