યોગ ભગાવે રોગ: યોગાસન અને આયુર્વેદના ઉપયોગની બીમારીઓ કરો દૂર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

યોગાસન તંદુરસતી જાળવવા માટે કારગર છે. સૂર્ય નમસ્કાર અને પ્રણાયામ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આ ઉપરાંત સંતુલિત આહાર પાચન ક્રિયા સરળ બનાવે છે. આને પાચન ક્રિયા સરળ બનતા રોગોમાંથી મુક્તિ મળે છે. યોગાસન અને આયુર્વેદના ઉપયોગની બીમારીઓ દૂર રાખી શકાય છે. ખાસ કરીને મહિલાઓને લગતી બીમારીઓ દૂર રહે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram