યોગ ભગાવે રોગ: કરોડરજ્જુના દુખાવાને કરો દૂર, રહો સ્વસ્થ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
10 Nov 2021 08:58 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરોડરજ્જુ વિના આપણે કઈ કરી શકતા નથી. તેથી તેની સંભાળ લેવી મહત્વની છે. રાગીના લોટમાં ગાયનું ઘી અને ખાંડ નાંખી શિરો બનાવો જે કરોડરજ્જુની મજબૂતી માટે સારું છે. તાડાસનથી કમરના દુઃખાવા દૂર કરી શકાય છે. શલભાસન અને ધનુરાસન પણ કારગર છે. આ ઉપરાંત સંતુલિત આહાર લો અને સ્વસ્થ રહો.