યોગ ભગાવે રોગ: તહેવારોની ઋતુમાં કેવી રીતે સાચવશો સ્વાસ્થ્ય?, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
03 Nov 2021 09:27 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયોગાસન, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર, વગેરે કરવાથી તંદુરસ્તી જળવાય છે. જેને કારણે લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ ઉપરાંત સંતુલિત આહાર પણ પાચન શક્તિ વધારે છે. આ સિવાય તહેવારોમાં શરીરની જાળવણી પણ અતિ ઉતમ છે. કપાલભાતિ, અનુલોમ વિનુલોમ કરવાથી પણ ઉર્જા મેળવી શકાય છે.