યોગ ભગાવે રોગ: દીપકનું ત્રાટક કરવાથી આંખોનું તેજ વધારો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

આંખોની (eyes) નબળી દ્રષ્ટિ સુધારવા માટે દીપકનું ત્રાટક ફાયદાકારક છે. 5 મીનીટ સુધી દીપકનું ત્રાટક કરવું જોઈએ. જેના કારણે આંખ, નાક, (Nose) ગાળાના રોગ (Disease) પણ સારા થાય છે. અનુલોમ વિનુલોમ પણ જરૂરી છે. સાથે જ પ્રાણાયામ, યોગાસન પણ ઉપયોગી સાબિત થાય છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram