યોગ ભગાવે રોગ: અળસીનો પાવડર અને ઘી મિક્સ કરી બનાવો લાડુ અને રહો નિરોગી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
02 Nov 2021 09:17 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયોગ કરી રહો નિરોગી. પ્રાણાયામ, સૂર્યનમસ્કાર, કરો અને રહો નિરોગી. સંતુલિત આહાર પણ શરીર માટે ખુબ જરૂરી છે. આ સિવાય ઋતુ મુજબના ખોરાક રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.