યોગ ભગાવે રોગ: ૐકાર-ગાયત્રી મંત્રીના ઉચ્ચારણ સાથે પ્રાણાયામની શરૂઆત કરો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ૐકાર અને ગાયત્રી મંત્રીના ઉચ્ચારણ સાથે પ્રાણાયામની શરૂઆત કરો. જેનાથી સકારાત્મકે ઉર્જા મેળવી શકાય છે. યોગાસન તંદુરસતી જાળવવા માટે કારગર છે. સૂર્ય નમસ્કાર અને પ્રણાયામ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આ ઉપરાંત સંતુલિત આહાર પાચન ક્રિયા સરળ બનાવે છે. આને પાચન ક્રિયા સરળ બનતા રોગોમાંથી મુક્તિ મળે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram