યોગ ભગાવે રોગ: શરીર અને આંખના શુદ્ધિકરણ માટે કઈ વસ્તુ છે ઉપયોગી ?, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
09 Nov 2021 09:07 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશુદ્ધિકરણ અને સશક્તિકરણથી થતા લાભ જાણો, દૂધીના હલવામાં સુકામેવો, દૂધ વગેરે નાખી તેને ખાઓ, આ વસ્તુઓ આરોગ્ય માટે લાભદાયી છે. સૂર્યનમસ્કાર, યોગાસન, પ્રાણાયામ વગેરે વસ્તુઓ તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. આ ઉપરાંત સંતુલિત ખોરાક પણ પાચન શક્તિ સારી કરે છે.