યોગ ભગાવે રોગ: શિયાળામાં સલાડ કેમ છે ઉપયોગી ?, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
18 Nov 2021 11:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિયાળામાં પરસેવો ઓછો આવે છે. જેને કારણે વજન વધે છે. વજન વધવાની સાથે શુગર અને અન્ય બીમારિયો વધે છે. આ બીમારીઓના કારણે ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. આ મુશ્કેલીઓને દૂર કરવા માટે બીટ, ગાજર જેવા ખોરાક આરોગવા જોઈએ જેને કારણે મેદસ્વીતા દૂર થઇ શકે છે.