યોગ ભગાવે રોગ: તણાવથી મુક્તિ મેળવવા માટે યોગાસન સૌથી ઉપયોગી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
22 Nov 2021 09:47 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજના સમયમાં તણાવથી મુક્તિ મેળવવા માટે યોગાસન સૌથી ઉપયોગી છે. યોગાસન, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર કરવાથી તંદુરસ્તી જળવાય છે અને તણાવમુક્ત રહી શકાય છે. આ ઉપરાંત સંતુલિત ખોરાક પણ કારગર નીવડે છે. અનુલોમ-વિનુલોમ, તાડાસન, ઉતકૃત આસાન પણ તણાવમુક્ત જીવન શૈલીમાં ફાયદાકારક છે.