યોગ ભગાવે રોગ: કિડનીની બીમારી દૂર કરવામાં સીંઘોડાનો લોટ કારગર , જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
23 Nov 2021 08:48 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકિડનીની બીમારી દૂર કરવામાં સીંઘોડાનો લોટ કારગર નીવડે છે. સીંઘોડા અને જવના લોટને એકત્ર કરીને તેની રોટલી બનાવો અને તેને આરોગો. જે બાદ શરીરને તાકાત મળે છે. યોગાસન, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર કરવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે. સંતુલિત આહાર પણ રોજિંદા જીવનમાં સામેલ કરવો મહત્વનો છે.