યોગ ભગાવે રોગ: ઘૂંટણના રોગ દૂર કરવા માટે યોગાભ્યાસ, જુઓ કયું આસન કરશે પીડા દૂર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Aug 2021 08:35 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘૂંટણના (Knee) રોગ દૂર કરવા માટે યોગાભ્યાસ (Yoga Practice) જરૂરી છે. વૃક્ષાસન દ્વારા આ દુખાવો દૂર કરી શકાય છે. વૃક્ષાસન કરવાથી એકાગ્રતા પણ વધે છે. તો સાથે જ પેટના રોગો (Disease) દૂર કરવા માટે ગરુડાસન લાભકારક છે. 10થી 15 મિનિટ કપાલભાતી કરવાથી ફાયદો થાય છે.