યોગ ભગાવે રોગ: ક્રોધને કાબુમાં રાખવાના ઉપાય જાણો, જીવનમાં સકારાત્મકતા ખુબ જરૂરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Sep 2021 08:17 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્રોધને કાબુમાં રાખવાના (control anger) ઉપાય જાણો. ક્રોધ તણાવ અને ડિપ્રેશનને જન્મ આપે છે. જીવનમાં (positivity) સકારાત્મકતા ખુબ જરૂરી છે. યોગાસન, સૂર્યનમસ્કાર, પ્રાણાયામથી શરીરમાં રાખો ઉર્જા. સંતુલિત આહારથી તંદુરસ્તી જાળવો.