યોગ ભગાવે રોગ: કેસર-હળદરવાળું દૂધ તંદુરસ્તી જાળવવા માટે જરૂરી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
14 Nov 2021 11:07 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિયાળો શરુ થતા જ શરીર માટે અવનવી વસ્તુઓ આરોગવાનું શરુ થાય છે. કેસર અને હળદરવાળું દૂધ તંદુરસ્તી જાળવવા માટે તેમજ સ્વસ્થ રહેવા માટે જરૂરી છે. આ ઉપરાંત યોગાસન, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. સાથે જ સંતુલીત આહાર પાચન શક્તિ વધારવા માટે ઉપયોગી છે.