'હું હાલ જ રૂપાણી-પ્રદીપસિંહને ફોન કરી હાર્દિકને છોડવામાં હેલ્પ કરવા કહું છું', ભાજપના ક્યા પાટીદાર MLA જાહેરમાં બોલ્યા આ વાત જુઓ વીડિયો ?

Continues below advertisement
મોરબીઃ પાટીદાર નેતા હાર્દિક પટેલને જેલમાંથી મુક્ત કરવાની માંગ સાથે પાટીદારોએ મોરબીના ગાંધીચોક ખાતે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો ઘેરાવો કરી લીધો હતો. ઘેરાવો થતા ધારાસભ્ય ડરી ગયા હતા. જેને કારણે તેમણે ગુસ્સે ભરાયેલા પાટીદારોને કહ્યું હતું કે તેઓ  આ મામલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે તાત્કાલિક ફોન પર વાત કરવાની પાટીદારોને ખાતરી આપી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram