અમદાવાદમાં બ્રેઇનડેડ મહિલાના અંગોનું કરાયું દાન, ત્રણ લોકોને મળશે જીવનદાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના આદેશ બાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન માટેની કમિટી બનાવવામાં આવી. SOTTO પદ્ધતિ અનુસાર એક મહિનાની અંદર ત્રીજી વખત અંગદાન કરીને ત્રણ લોકોની જિંદગી બચાવવામાં આવી.19 જાન્યુઆરીના રોજ ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા મીના ઝાલાનું બ્રેઇન્ડેડ થવાના કારણે મોત નીપજ્યું. તબીબોએ તપાસ કરતા મૃતકના લીવર અને કિડની સલામત હતા જેના કારણે પરિવારને અંગદાન કરવા માટે સમજાવટ બાદ પરિવાર તૈયાર થયો.મૃતક મહિલાના શરીરમાંથી કિડની અને લીવર જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવશે.