અમદાવાદમાં એક પરિવારના ચાર સભ્યોની હત્યા થતા ખળભળાટ; જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદમાં એક પરિવારના ચાર સભ્યોની હત્યા કરવામાં આવી છે. સામુહિક હત્યાની આ ઘટના અમદાવાદના વિરાટનગરમાં સામે આવી છે. વિરાટનગર નજીક આવેલ મકાન માંથી દુર્ગંધ મારતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram