અમદાવાદમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો, સિવિલ હોસ્પિટલમાં કેટલા દર્દીઓ લઇ રહ્યા છે સારવાર

Continues below advertisement
અમદાવાદમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો છે. દિવાળી પહેલા આવતા 100 કેસ પૈકી હાલ 40 કેસ પ્રતિદિન  સિવિલ હોસ્પિટલમાં નોંધાઇ રહ્યા છે. હાલમાં 707 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram