ABP Asmita પરિવારે ગુમાવ્યો એક કર્મઠ સાથી, યુવા પત્રકાર અજયભાઈ વસાવાનું નિધન

એક દુખદ સમાચાર એબીપી અસ્મિતા પરિવારે આજે એક કર્મઠ સાથી ગુમાવ્યા છે.  એબીપી અસ્મિતાની ડિજિટલ ટીમમાં કાર્યરત એવા યુવા પત્રકાર અજયભાઈ વસાવાનું આજે  અકાળે નિધન થયું છે.   રિસર્ચ કરી રીપોર્ટ તૈયાર કરાવવામાં મહારથ ધરાવનાર 28 વર્ષીય અજયભાઈ વસાવાના નિધનના સમાચારથી માત્ર એબીપી અસ્મિતાએ જ નહીં પરંતુ ગુજરાતના પત્રકારત્વ જગતને મોટી ખોટ પડી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola