અમદાવાદના શિવાનંદ આશ્રમના સંસ્થાપક આધ્યાત્મનંદ સ્વામી બ્રહ્મલીન થયા

Continues below advertisement

અમદાવાદમાં શિવાનંદ આશ્રમના સંસ્થાપક સ્વામી આધ્યાત્મનંદ બ્રહ્મલીન થયા હતા. છેલ્લા કેટલાક સમયથી કોરોનાની સારવાર ચાલી રહી હતી. આધ્યાત્મનંદ સ્વામીએ આજે અંતિમ શ્વાસ લીધા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram