અમદાવાદઃ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા એનેક્સી, સાબરમતી આશ્રમ રિ-ડેવલપમેન્ટ અંગે યોજાશે બેઠક
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Sep 2021 01:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel) અમદાવાદ એનેક્સી પહોંચ્યા છે. સાબરમતી આશ્રમ રિ-ડેવલપમેન્ટ અંગે બેઠક યોજાશે. બેઠકમાં અમદાવાદ મનપા સહિતના અધિકારીઓની હાજરીમાં ચર્ચા કરાશે. આ સાથે મુખ્યમંત્રી થલતેજ ગુરુદ્વારામાં દર્શન માટે જશે.