અમદાવાદઃ આવકવેરા વિભાગ તરફથી કરાઈ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
18 Dec 2021 10:25 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ આવકવેરા વિભાગ તરફથી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આવકવેરા વિભાગ તરફથી સાયક્લોથોન 2021નું આયોજન કરાયું છે. જેમાં 250થી વધુ અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા.