અમદાવાદઃ વટવા નજીક કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટિંગ યાર્ડનું નિર્માણકાર્ય શરૂ, જુઓ વીડિયો 

Continues below advertisement
3 નવા કૃષિકાયદાના કારણે ખેતીનું ખાનગીકરણ થવા અંગેનો વિવાદ હાલ ચાલી રહ્યો છે..તેની વચ્ચે અમદાવાદમાં ખાનગી માર્કેટિંગ યાર્ડના પાયા નખાયા છે. અમદાવાદના વટવા નજીક કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટીંગ યાર્ડ બની રહ્યું છે અને આ યાર્ડ દસક્રોઈના ભાજપના ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલની માલિકીનું હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક વેપારીઓએ અહીં દુકાન અને ગોડાઉનનું બુકીંગ પણ કરાવી લીધું છે..અલબત્ત એક વર્ષ પછી અહીં ખાનગી માર્કેટિંગ યાર્ડ શરૂ થવાનો અંદાજ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram