Ahmedabad: નરોડા બ્રિજના લોકાર્પણ પહેલા જ સર્જાયો વિવાદ, પ્રદર્શન કરનારની અટકાયત
abp asmita
Updated at:
08 Jun 2022 05:40 PM (IST)
અમદાવાદમાં નરોડા બ્રિજના લોકાર્પણ કાર્યક્રમ પહેલા જ વિવાદ સર્જાયો છે. અનુસૂચિત જાતિના લોકોએ આ વિરોધ નોંધાવ્યો છે. બ્રિજનું નામ સંત રોહિતદાસજી કરવાની માંગ કરવામાં આવી છે.