Ahmedabad Corona Update | અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થતાં શું લેવાયો મોટો નિર્ણય?
gujarati.abplive.com
Updated at:
02 Jan 2024 05:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad Corona Update | અમદાવાદમાં કોરોનાના કેસ ધીમી ગતિએ વધતા અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવ્યો છે નિર્ણય.અમદાવાદ શહેરમાં હવે એક દિવસમાં સરેરાશ 500 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવશે.15 દિવસ અગાઉ શહેરમાં 100 ટેસ્ટ કરવામાં આવતા હતા.શહેરમાં એક્ટિવ કેસનો આંકડો 60 પર પહોચતા મનપા દ્વારા ખાનગી લેબોરેટરીમાં અને અર્બન હેલ્થ સેન્ટર ઉપર ટેસ્ટિંગના આદેશ આપવામાં આવ્યા છે.