સમાચાર શતકઃ અનાજ કૌભાંડમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આઠ આરોપીની કરી ધરપકડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jun 2021 03:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારી રેશનિંગ કાર્ડ ધારકોના હક્કનું સસ્તું અનાજ બરોબાર સગેવગે કરવાનું રાજય વ્યાપી કૌભાંડનો ક્રાઇમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આઠ આરોપીઓની ધરપકડ કરી ફરિયાદમાં 49 આરોપીઓના નામ પોલીસે બહાર પાડ્યા છે.સસ્તા આનાજના કરોડો રૂપિયાના કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને સરકારી બાબુઓની મિલીભગત છે કે કેમ તે જાણવા ક્રાઇમ બ્રાન્ચે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે.