Ahmedabad: સરકારી અનાજના વધુ એક કૌભાંડનો ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ, 8 આરોપીની કરાઈ ધરપકડ

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)માં સરકારી અનાજના વધુ એક કૌભાંડનો ક્રાઈમ બ્રાન્ચે(crime branch) પર્દાફાશ(exposed) કર્યો છે. આ કૌભાંડમાં 8 આરોપીની ધરપકડ અને 50 વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અનાજ ન લેનારના નામે ખોટા બિલ બનાવી છેતરપિંડી કરતા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram