અમદાવાદમાં કર્ફ્યુની જાહેરાત બાદ એસટી ડેપો પર મોટી સંખ્યામાં મુસાફરો ઉમટ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદમાં કર્ફ્યુની જાહેરાત બાદ ગીતા મંદિર એસટી ડેપો પર મોટી સંખ્યામાં મુસાફરો ઉમટી પડ્યા હતા. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડ્યા હતા. અનેક મુસાફરો માસ્ક વગર નજરે પડ્યા હતા. બસની કેપેસિટી કરતા 75 ટકા વધારે મુસાફરો બસમાં મુસાફરી કરી રહ્યા છે. કોરોના સંક્રમણ વધતા અમદાવાદમાં આજે રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવાની સરકારે જાહેરાત કરી છે.