અમદાવાદ કર્ફ્યુ: રેલવે ટિકિટ- એર ટિકિટ હશે તેમને જવા-આવવાની મળશે મંજૂરી: સૂત્ર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદમાં આજ રાતે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યું લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે કર્ફ્યુ દરમિયાન પણ તમામ ફ્લાઈટ રાબેતા મૂજબ ચાલુ રહેશે, તથા એર ટિકિટ સાથે ટેક્સીમાં આવા-જવાની મંજૂરી આપવામાં આવશે. સૂત્રો અનુસાર- રેલવે અને એર ટિકિટ હશે તે મુસાફરો અવરજવર કરી શકશે.