અમદાવાદ કર્ફ્યુ: રેલયાત્રીઓને તકલીફ ન પડે તે માટે રેલવે સ્ટેશન પર મુકાઈ ખાસ બસો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદમાં આજે(શુક્રવારે) રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. શનિવાર અને રવિવાર આખો દિવસ અમદાવાદમાં કર્ફ્યૂ રહેશે. આ દરમિયાન દૂધ, દવા, મેડિકલ ઈમરજંસી સહિતની સેવાઓ ચાલુ રહેશે. અન્ય તમામ ગતિવિધિઓ બંઘ રહેશે. એવામાં અમદાવાદ આવતા રેલયાત્રીઓને તકલીફ ન પડે તે માટે રેલવે સ્ટેશન પર ખાસ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.