અમદાવાદનાં સાણંદમાં પ્રશાસનની ઘોર બેદરકારી, ગોડાઉનમાં પાણી ભરાતાં ડાંગરના પાકને નુકસાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jul 2021 04:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદનાં સાણંદમાં પ્રશાસનની ઘોર બેદરકારી જોવા મળી હતી. ગોડાઉનમાં પાણી ભરાઈ જતાં ડાંગરના પાકને મોટું નુકસાન પહોંચ્યું હતું. 5 હજાર બોરિયોને નુકસાન પહોંચ્યું હતું. જેના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.