અમદાવાદઃ ચાર વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત, શાળાને સાત દિવસ બંધ કરવાના અપાયા આદેશ
abp asmita
Updated at:
18 Dec 2021 10:28 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં ચાર વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. નિરમા વિદ્યા વિહારના ત્રણ વિદ્યાર્થી કોરોના પોઝિટીવ થયા છે. આ શાળાને એક સપ્તાહ માટે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.