Ahmedabad: રથયાત્રાના રૂટ પર પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ,ગૃહ રાજ્યમંત્રીએ તૈયારીઓની કરી સમીક્ષા

Continues below advertisement
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા માટે મંજૂરી મળી ગઈ છે. એવામાં હવે રથયાત્રાના રૂટ પર પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ શરૂ થઈ ગયું છે. આજે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ મંદિર પહોંચ્યા અને અહીંયા તેમણે પૂજા અર્ચના પણ કરી છે. આ સાથે રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા કરી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram