અમદાવાદઃ ઈંડા-નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે HCએ મનપાની કાઢી ઝાટકણી, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદમાં ઈંડા-નોનવેજની લારીઓ હટાવવાની હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે કહ્યું કે, વ્યક્તિ ઘરેથી નીકળે ત્યારે શું ખાશે અને શું નહી તે મનપા નક્કી ન કરી શકે. કોર્ટે કહ્યું મનપા કમિશનરને આવો અધિકાર કોણે આપ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram