Ahmedabad | ખોખરા અને ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર પાસે કેમ પક્ષ લેશે રાજીનામું, જાણો મોટું કારણ
abp asmita
Updated at:
23 Nov 2023 07:32 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad | મહાનગરપાલિકાનો ઘાટલોડિયા અને ખોખરા વોર્ડ જ્યાં આગામી વર્ષમાં પેટા ચૂંટણી યોજાઈ શકે છે. ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર મનોજ પટેલ અને ખોખરા વોર્ડના કોર્પોરેટર પક્ષની સૂચના મુજબ રાજીનામા આપશે.