Ahmedabad: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહોંચી માણેકચોક, કેટલા વાગ્યે પહોંચશે નિજ મંદીર?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jul 2021 11:12 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભગવાન જગન્નાથજી(Lord Jagannathji)ની રથયાત્રા(rathyatra) માણેકચોક પહોંચી ગઈ છે. ત્યારબાદ ખમાસાથી નિજ મંદીરે રથયાત્રા પરત ફરશે. થોડીક ક્ષણો પહેલા અહીં સ્થાનિકો તરફથી પુષ્પવર્ષા પણ કરવામાં આવી છે.