ભગવાન જગન્નાથજીની રથયાત્રાના ત્રણ રથના શું છે નામ અને વિશેષતાઓ?,જુઓ વીડિયો

Continues below advertisement

રથયાત્રામાં સૌથી પહેલો રથ ભગવાન જગન્નાથજીનો છે, તેમના રથનું નામ નંદિઘોષ છે. સુભદ્રાજીના રથનું નામ કલ્પદર્પ અને તેને દર્પદલન પણ કહેવાય છે. આ રથ તેમને દેવતાઓ દ્વારા મળેલ છે. દર્પદલનમાં 12 પૈડા હોય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram