Ahmedabad News | અમદાવાદમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીજન્ય રોગચાળો વકર્યો
gujarati.abplive.com
Updated at:
27 Mar 2024 11:40 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad News | અમદાવાદમાં રોગચાળો વકરતા અને ઉનાળાના કારણે ઉભો કરાયો આઇસોલેશન વોર્ડ. સિવિલ હોસ્પિટલમાં ઉભો કરવામાં આવ્યો વોર્ડ. કોવિડ અને સ્વાઇન ફ્લુના કેસ સાથે લુ લાગવાના કેસ વધવાની આશંકાએ પ્રશાસન દ્વારા તૈયારીઓ. કોવિડના બે અને સ્વાઇન ફ્લુના 4 દર્દીઓ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગરમીની આગાહી કરતા લુ લાગવાના અને ઝાડા ઉલ્ટીના કેસ વધવાની શકયતા વચ્ચે સરકારી હોસ્પિટલમાં શરૂ કરાયો વોર્ડ.