Ahmedabad: શેલા અને કાણેટી ગામ વચ્ચે રેલવેના કામ દરમિયાન પુલ બેસી જતા એકનું મોત

Continues below advertisement
અમદાવાદના શેલા અને કાણેટી ગામ વચ્ચે રેલવેના કામ દરમિયાન પુલ બેસી જતા એક મજૂરનું મોત થયું હતું અને 2 મજૂર ઘાયલ થયા છે. ઘાયલ મજૂરોને હોસ્પિટલ સારવાર માટે લઇ જવાયા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram