Ahmedabad: ધૂળેટીની ઉજવણી ન કરવાનો રાજપથ, કર્ણાવતી ક્લબે લીધો નિર્ણય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Mar 2021 01:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાના કારણે આ વર્ષે અમદાવાદની ક્લબોમાં ધૂળેટીની ઉજવણી નહીં કરવામાં આવે. અમદાવાદની કર્ણાવતી અને રાજપથ ક્લબ સાથે શહેરની અનેક ક્લબમાં રેઈન ડાન્સનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે.પરંતુ કોરોના સંક્રમણના કારણે કર્ણાવતી અને રાજપથ ક્લબે ધુળેટીની ઉજવણી ન કરવાનો નિર્ણય કર્યો છે.