અમદાવાદ: બાવળા વિસ્તારમાં નિવૃત્ત આર્મી મેનની હત્યા, સામાન્ય બાબતે અથડામણ થતાં કરાઇ હત્યા

Continues below advertisement

અમદાવાદનાં બાવળા વિસ્તારમાં નિવૃત્ત આર્મી મેનની હત્યા કરવામાં આવી છે. સામાન્ય બાબતે અથડામણ થતાં હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે. અથડામણમાં અમદાવાદ જિલ્લાના 3 પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram