Ahmedabad Smashan | અમદાવાદના વાડજમાં સ્મશાનનું 14 કરોડના ખર્ચે કરાશે નવીનીકરણ, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
07 Jan 2024 05:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad Smashan | અમદાવાદમાં બની રહ્યું છે એક એવું સ્મશાન.જ્યાંથી પસાર થતા સમય વાહનચાલકો પણ વિચારશે કે આ સ્મશાન છે કે મ્યુઝિયમ કે પછી લાયબ્રેરી.સાબરમતી નદીના છેડે બનાવવામાં આવેલા વાડજ સ્મશાનગૃહને નવીનીકરણ કરવા માટેની દરખાસ્ત વર્ષ 2020 માં કરવામાં આવી હતી.જે બાદ કોરોનાના કારણે કામગીરી ઠપ્પ થઈ ગઈ પણ હવે એપ્રિલ માસમાં આ સ્મશાન નવીનીકરણ સાથે તૈયાર કરાશે.તેની કિંમત એટલી છે કે જમીન ખરીદી તેના ઉપર ત્રણ માળનો બંગલો બનાવવામાં આવે તો પણ આટલી કિંમત ન થાય.14 કરોડ રૂપિયાની કિંમત સાથે બનાવવામાં આવ્યું છે વાડજ સ્મશાન.સવાલ એ ઉભો થતો હશે કે એવું શુ છે આ સ્મશાનમાં.આપને જણાવીએ.