Ahmedabad Suicide Case | અમદાવાદમાં પરણીતાએ સાસરીપક્ષના ત્રાસથી કરી લીધો આપઘાત
gujarati.abplive.com
Updated at:
26 Dec 2023 03:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad Suicide Case | નરોડા વિસ્તારમાં પરણીતાએ સાસરિયાના ત્રાસથી કર્યો આપઘાત. પંખા સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. મૃતક પરણીતાના પરિવારજનો મૃતક પત્નીના પતિ સહિત ૪ સાસરિયાં સામે નોંધાવી ફરિયાદ. મૃતક પત્નીને એકલી રહેવા મજબૂત કરી ઘર ખાલી કરવા આપતો હતો માનસિક ત્રાસ. સાસરિયાં વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોધાઇ.