અમદાવાદઃ ગણેશોત્સવ અંગે પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું, શેની આપી મંજૂરી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Sep 2021 08:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગણેશોત્સવને લઈને અમદાવાદ પોલિસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. સરકારે ચાર ફુટના માટીના ગણપતિની સ્થાપના માટે તેમજ પંડાલ, લાઉડસ્પીકર લગાડવા માટે મંજૂરી આપી છે. વિસર્જનમાં 15 લોકોને જ જવાની મંજૂરી અપાઈ છે.