અમદાવાદઃ સ્કુલ બોર્ડે એલિસબ્રિજ સ્કુલ નંબર-28નું કર્યું નામકરણ, કોની યાદમાં રખાયું નામ?

Continues below advertisement

અમદાવાદ સ્કુલ બોર્ડે એલિસબ્રિજ સ્કુલ નંબર-28નું નામ કરણ કર્યું છે. અમદાવાદના શહીદ કેપ્ટન નિલેશ સોનીની કાયમી યાદ સ્વરૂપે શાળાનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. સાંસદ કિરીટ સોલંકી અને મેયર કિરીટ પરમાર પણ હાજર રહ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram