Ahmedabad: દર વર્ષની સરખામણીએ આ વર્ષે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રામાં શું અલગ છે?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jul 2021 08:24 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad)માં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા(Rathyatra)માં વિધીવત રીતે રથની પ્રસ્થાન થઈ ચૂક્યું છે. ઈતિહાસમાં પહેલી વખત 7 વાગ્યેને 15 મીનિટે રથનું પ્રસ્થાન થયું છે.