મારુ શહેર મારી વાતઃ લારી-ગલ્લા પર પ્રશાસનની કાર્યવાહી પર શું કહી રહી છે અમદાવાદના જગતપુરની મહિલાઓ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Mar 2021 07:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને હવે મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટે કાર્યવાહી કરી છે. કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતા લારી-ગલ્લા બંધ કરવામાં આવ્યા છે. અમદાવાદના જગતપુર વિસ્તારની મહિલાઓએ અનેક સવાલો ઉઠાવ્યા હતા. મહિલાઓએ કહ્યું કે, સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ નેતાઓને પણ લાગુ પડે છે. નિયમો તમામ માટે સરખા હોવા જોઇએ