Ahmedabad માં કોરોના વકરવાની દહેશત, ક્યા વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગના ડોમ ઉભા કરાયા

Continues below advertisement
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મતદાન પૂર્ણ થઇ ગયું છે પરંતુ કોરોનાના કેસમાં વધારો થવાની દહેશતને પગલે એએમસી દ્ધારા શહેરમાં ફરીથી કોરોના ટેસ્ટિંગ માટેના ડોમ શરૂ કરવામાં આવ્યા હતા. શહેરમાં કોરોનાના કેસ ઘટતા કાઢી નંખાયેલા ડોમ ફરી ઉભા કરવામાં આવ્યા છે. જોધપુર, નારણપુરા, પાલડી સહિતના વિસ્તારોમાં અનેક ડોમ પુનઃ શરૂ કરવામાં આવ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram