રથયાત્રાની અનિશ્વિતતાઓ વચ્ચે રૂટ પર ગોઠવાયો પોલીસ બંદોબસ્ત, કેટલો પોલીસ સ્ટાફ રહેશે હાજર?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jul 2021 11:54 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભગવાન જગન્નાથજી(Lord Jagannathji)ની 144મી રથયાત્રા(Rathyatra)ની અનિશ્વિતતાઓ વચ્ચે રથયાત્રાના રૂટ પર પોલીસ(police) અને સુરક્ષાકર્મીઓનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ પોલીસ અધિકારીઓને રહેવા માટે 100 જેટલી હોટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. બહારથી અંદાજે 12 હજારથી વધુ પોલીસકર્મી આવશે.