અમદાવાદ મહાનગરપાલિકાની વોટર કમિટીએ ભુવા અંગે શું આપ્યા આદેશ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Aug 2021 10:41 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ મનપાની વોટર કમિટીએ આદેશ આપ્યા છે કે, જો શહેરમાં ભુવા પડે તો તાત્કાલિક ધોરણે સામરકામ કરવાનું રહેશે. શહેરમાં સમયાંતરે 46 જેટલા ભુવા અલગ અલગ વિસ્તારોમાં પડ્યા છે. 13 જેટલા ભુવાઓનું સમારકામ ચાલી રહ્યું છે.